Posts

Showing posts from May, 2019

આ લેખમાં અમે તમને જણાવશુ કે વિઝા કેટલા પ્રકારની હોય કઈ કઈ વિઝા મળી શકે છે જાણવા માટે અહીં ક્લિક કરો

Image
વિઝા કેટલા પ્રકાર ના હોય છે કોઈ પણ બીજા દેશથી આવનાર વ્યક્તિ માટે વિઝા એક પરમિશન લેટર હોય છે તે તેમને પરવાનગી આપે છે કે તમે કોઈપણ બીજા દેશોમાં રહી શકો છો પરંતુ તે વિઝા ઉપર નિર્ભર કરે છે કે તમે કેટલા દિવસ બીજા દેશમાં રહી શકો છો અથવા તમે તે દેશ માં શું કરી શકો છો વિઝાના ઘણા પ્રકાર હોય છે ક્યાં કામ માટે કઈ વિઝા લાગશે વિઝા ફોર્મ નામ છે   VISITORS INTERNATIONAL STAY ADMISSION જો તમે કોઈ બીજા દેશમાં જવા માંગો છો તો તમારે વિઝા ની જરૂર પડે છે પણ થોડાક એવા દેશો છે જયાં વિઝા વિના જઈ શકાય છે પણ અમુક વિઝા એવી હોય છે જેની મદદથી તમે તે દેશ જઈ શકો છો વિઝા કેટલાંક પ્રકાર હોય છે 1. Transit visa  2. Tourist visa            ( પ્રવાસી વિઝા ) 3. Business visa      ( બિઝનેસ વીઝા ) 4.on-arrival visa       ( આગમન પર વિઝા ) 5. partner visa          (ભાગીદાર વિઝા ) 6. Student visa         ( વિદ્યાર્થી વિઝા ) 7. Working visa         ( કામ માટે વીઝા ) 8. Diplomatic visa.     ( રાજદ્વારી વિઝા ) 9. Marriage visa           ( લગ્ન વિઝા ) 10. Immigrant visa      ( ઇમ

આ લેખમાં અમે તમને જણાવશું જે બાળકો ના માતા-પિતા નું મુત્યુ થયું હોય તેના માટે પાલક માતા પિતા યોજના વિષે જાણવા માટે અહીં ક્લિક કરો

Image
પાલક માતા-પિતા યોજના --------------->  લાભ કોને મળે  આ યોજના અંતર્ગત 0 થી 18 વર્ષની વયના અનાથ બાળકોના પાલક માતા-પિતા ને  તથા જે બાળકોના માતા પિતા પૈકી પિતા મુત્યુ પામેલ હોય અને માતા એ બીજા લગ્ન  કરેલ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે, ધોરણ 10 નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપમેળે તૈયારી કરી  ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપતા રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા જો બોર્ડની પરીક્ષા નું  ફ્રોમ ભરેલ હોય તેવા 18 વર્ષ સુધીના રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે -----------> કેટલો લાભ મળે ૱3000 ની માસિક સહાય સારસંભાળ રાખતા માતા-પિતાને ચુકવવામાં આવે છે ----------------> લાભ કયાંથી મળે આ યોજનાના ફ્રોમ જે તે જિલ્લા બાળસુરક્ષા અધિકારી ની કચેરી એથી મળશે.  આ યોજનાનો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુપ્રીટેન્ડર અને જિલ્લા વિભાગ તરફથી થાય છે સહાય મજૂર થયા બાદ અરજદારે બેંકમાં બાળકના નામે સાથેનું સંયુક્ત નામનું એકાઉન્ટ ખોલવાનું રેહશે ---------------> કયા કયા પુરાવા જોઇએ 1. ઉંમરનો દાખલો - બાળકના ઉમરના દાખલા માટે જન્મનો  દાખલો  શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ 2. અરજદારની

આ લેખ અમે તમને જણાવશુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો

Image
પ્રધાનમંત્રી આવાસ યોજના ----------> લાભ કોને મળે BPL લાભાર્થી અનુસૂચિત જાતી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ પાત્રતા ધરાવતા અને AECC-11 માં સમાવેશ થયેલ ગ્રામીણ વિસ્તારના લાભાર્થી ને ૱1,20,000 ની સહાય મળવા પાત્ર છે -- -------> કેટલો લાભ મળે ● કલ સહાય 1. પ્રથમ હપ્તો   ૱30,000 ( આવાસ મજુરીના હુકમ સાથે ) 2. બીજો હપ્તો. ૱50.000 ( આવાસ નું બાંધકામ વિન્ડોસીલ ) 3. ત્રીજો હપ્તો  ૱40,000 ( શોચાલય સહિત આવાસ બાંધકામ પૂર્ણ  થયેલ ) ------------> લાભ ક્યાંથી મળે ● ગ્રામ સેવક દ્વારા તાલુકા પંચાયત વિભાગ તરફથી અરજી કરાવવી ● તાલુકા પંચાયત કચેરી -------------> કયા કયા પુરાવા જોઈએ 1. આવક નો દાખલો 2. જાતિ નો દાખલો 3. બેંક પાસબુકની નકલ 4. આધારકાર્ડની નકલ 5. રેશનકાર્ડની નકલ 6. BPL નો દાખલો 7. જમીનની 7-12 ની નકલ હોય તો 8. પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા 9. ઘરથાળનો પ્લોટ 10. આકરણી 11. બાંધકામ રજાચિઠ્ઠી

આ લેખમાં અમે તમને જણવાંશુ ડો. આંબેડકર આવાસ યોજના વિશે આ યોજના જાણવા માટે અહીં ક્લિક કરો

Image
ડો. આંબેડકર આવાસ યોજના ------------------> લાભ કોને મળે  ● અનુસૂચિત જાતિ- લાભાર્થી પાસે પ્લોટ હોવો જોઈએ ● ગામ એજન્સી દ્વારા કરેલ BPL યાદી મુજબ. -------------------> કેટલો લાભ મળે કુલ સહાય  ૱1,20,000 ગામ્ય વિસ્તારમાં સહાય ચૂકવાની પદ્ધતિ પ્રથમ હપ્તો ૱ 40,000 ( વહીવટ મંજુરી ના હુકમ સાથે ) બીજો હપ્ત ૱ 60,000 ( લીન્ટલ લેવલે પોહચ્યાં બાદ ) ત્રીજો હપ્તો ૱ 20,000 ( શોચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેલ ) -----------------------> લાભ ક્યાંથી મળે નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ કચેરી ------------------------> કયા કયા પુરાવા જોઈએ 1. આવકનો દાખલો 2. જાતિ નો દાખલો 3. રેશનકાર્ડ ની નકલ 4. સંયુક્ત ફોટો ( જો પતિ-પત્ની બંને હોય તો ) 5. ચૂંટણીકાર્ડ ની નકલ 6. આકારણી પત્રક 7. બાંધકામ ની રજા ચીઠ્ઠી 8. વેરા ભર્યો ની પહોંચ 9. આધારકાર્ડ ની નકલ 10. બેંક પાસબુક ની નકલ

એક એવો દેશ જ્યાં રાજા એ આપો વિચિત્ર આદેશ જાણવા માટે અહીં ક્લિક કરો

Image

સાતફેરા સમૂહ લગ્ન યોજના નું pdf ફોર્મ ડોઉનલોડ કરવા માટે અહીં

સાતફેરા સમૂહ લગ્ન યોજના નું pdf ફોર્મ ડોઉનલોડ કરવા માટે અહીં અહીં ક્લિક કરો

આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો

Image
સાત ફેરા સમૂહ લગ્ન યોજના   -----------> લાભ કોને મળે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અને વિકલાંગો જેઓની કુટુંબની વર્ષીક આવક મર્યાદા ગ્રામિણ વિસ્તાર માટે ૱1,20,000/- છે શહેર માટે ૱1,50,000/- ------------> કેટલો લાભ મળે ●  ભાગ લેનાર યુગલને ૱10,000/- કન્યાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ●  વિકલાંગોને લગ્ન માટે સહાય ૱50,000/ કરવામા આવી છે       ( નોંધ. વિકલાંગો માટે આવક મર્યાદા નથી) ●  વિકલાંગથી વિકલાંગ વ્યક્તિઓને લગ્ન માટે યુગલ પૈકી ૱50,000+50,000 સહાય મળવાપાત્ર છે  ( એટલે કે બંને ને સહાય મળવા પાત્ર છે) ●  સમૂહલગ્ન નું આયોજન કરનાર આયોજકને યુગલ દીઠ ૱2,000  મળવા પાત્ર છે વધારેમાં વધારે ૱50,000,/- સુધી -----------> લાભ  ક્યાંથી મળે    જિલ્લા સમાજ સુરક્ષા કચેરી માં -------------> ક્યા ક્યા પૂરાવા જોઈએ 1. જાતિ નો દાખલો 2. ઉંમર નો દાખલો 3. રેશનકાર્ડ ની નકલ 4. વિકલાંગ હોય તો વિકલાંગ ઓળખપત્ર 5. આવક નો દાખલો 6. ચૂંટનીકાર્ડ ની નકલ 7. લગ્ન ના ફોટા 8. લગ્નની કંકોત્રી 9. બેંક પાસબુકની નકલ

કુંવરબાઈનું મામેરૂ યોજના pdf ફ્રોમ ડોઉનલોડ કરવા અહીં ક્લિક કરો

કુંવરબાઈનું મામેરૂ યોજના pdf ફ્રોમ ડોઉનલોડ કરવા  અહીં ક્લિક કરો

આ લેખમાં અમે તમને જણાવશુ કે કુંવરબાઈ નું મામેરૂ યોજના વિષે આ યોજના નો લાભ કોને મળે ? લાભ ક્યાંથી મળે ?કેટલો લાભ મળે ? ક્યા ક્યા પુરાવા જોઈએ ? જાણવા માટે અહીં ક્લિક કરો

Image
કુંવર બાઈ નું મામેરૂ યોજના -----> લાભ કોને મળે અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગે ની કન્યાઓને તેમના લગ્ન પ્રસંગે કુટુંબ દીઠ 2 કન્યાઓને મામેરા માટે ગામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ૱1,20,000 ,અને શહેરી વિસ્તારો માટે ૱ 1,50,000 આવક મર્યાદા લગ્નના એક વર્ષ ના સમય ગાળા દરમ્યાન આ યોજનાનો લાભ મેળવી શકાય છે -------> કેટલો લાભ મળે કન્યાના નામે ૱10,000 / ના ચેક આપવામાં આવશે ( 2 છોકરીઓ સુધી ) ----------> લાભ ક્યાંથી મળે જીલ્લા સમાજ કલ્યાણ કચેરી --------------> કયાં કયાં પુરાવા જોઈએ 1.રેશનકાર્ડ 2.જાતિનો દાખલો 3.જન્મનો દાખલો 4.લગ્નની કંકોત્રી 5. લગ્ન વિધિના ફોટા 6.ચૂંટણી કાર્ડ 7. ઉંમરનો પુરાવો 8. લગ્નનું પ્રમાણપત્ર 9. બેંક પાસબુક ની ઝેરોક્ષ 10. આવકનો દાખલો 11. આધારકાર્ડ ની ઝેરોક્ષ

તો દેશની અદાલતોમાં કેસનો ભરાવો ભૂતકાળ બની જાય !

Image

ફ્રીશિપ કાર્ડ માટે નું ફ્રોમ જેમાં તમારી બધીજ ફ્રી માફ થઈ જાય છે

ફ્રીશિપ કાર્ડ માટે નું ફ્રોમ pdf ક્લિક કરો

માત્ર FIR ને આધારે ફિકસ પેના કર્મીને છૂટો ન કરી શકાય હાઇકોર્ટે નો ચુકાદો જુવો ...

Image

આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે  ભારમાં ઘણા લોકો હજૂ પણ લિવ-ઇન રિલેનશિપ ને કાનુની ગુના તરીકે માનતા હોય છે પણ 

Image
1. ભારમાં ઘણા લોકો હજૂ પણ લિવ-ઇન રિલેનશિપ ને કાનુની ગુના તરીકે માનતા હોય છે પણ ભારતીય કાયદા અનુસાર લિવ-ઇન રિલેનશિપ ગેરકાયદેસર નથી  પરંતુ લિવ-ઇન રેલેનિશિપમાં રહેતા પુરુષ અને સ્ત્રી ને ઘણી બધી વસ્તુઓની કાળજી રાખવી જરૂરી છે જેમાં જો કોઈ જીવીત બાળક નો જન્મયુ હોય તો તેના માતા-પિતા સંપત્તિ સપુણ અધિકાર રહેશે 2. રાજકીય પક્ષો પાસે ચૂંટણી સમયે તમારી પાસે થી વાહન ભાડે લેવાનો અધિકાર છે જો તમે  વાહન આપવા તૈયાર છો તો રાજકીય પક્ષો ચૂંટણી સમયે તમારું વાહન ભાડે રાખી શકે છે 3. ભારતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દિવસ માં એકજ વાર દંડ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે.. જો તમને દિવસ એક વખત હેલ્મેટ નથી પહેર્યું તો હેલમેટનો દંડ એક વાર કરવામાં આવે છે પછી તમે આખો દિવસ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવી શકો છો અને તમને ટ્રાફિક નિયમ વાર પાછો દંડ નથી કરી શકતા 4. તમે કોઈપણ વસ્તુની મહત્તમ કિંમત કરતા ઓછા રૂપિયા માં ખરીદી શકો છો તમે દુકાનદાર પાસે થી સોદો કરીને પણ ખરીદી શકો છો જેમ કે કોઈ વસ્તુ ની કિંમત 100 રૂપિયા છે તો તમે  સોદો કરી 90 રૂપિયા માં પણ ખરીદી શકો છો 5. જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી પૈસા ઉછીનાં લ

આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકો ને લોકશાહી પ્રાણલી માં કેટલાંક બંધારણીય અધિકારો મળે છે દરેક નાગરિક ને તેના કાયદાકીય અધિકારો જાણવાં ની જરૂર છે શિક્ષણ અને જાગરૂકતાના અભાવ ને લીધે, ઘણા નાગરિક પોતાના કાનૂની અધિકારને જાણતા નથી જેના કારણે એમને પજવણી અને ભષ્ટાચાર નો ભોગ બને છે આ લેખ માં અમે તમને તમારા અધિકારો અને કાયદાના નિયમોજણાવી રહ્યા છીએ જેની માહિતી તમારા માટે ફાયદાકારક છે અને સહાયરૂપ થઈ શકે છે

Image
આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકો ને લોકશાહી પ્રાણલી માં કેટલાંક બંધારણીય અધિકારો મળે છે દરેક નાગરિક ને તેના કાયદાકીય અધિકારો જાણવાં ની જરૂર છે શિક્ષણ અને જાગરૂકતાના અભાવ ને લીધે, ઘણા નાગરિક પોતાના કાનૂની અધિકારને જાણતા નથી જેના કારણે એમને પજવણી અને ભષ્ટાચાર નો ભોગ બને છે આ લેખ માં અમે તમને તમારા અધિકારો અને કાયદાના નિયમોજણાવી રહ્યા છીએ જેની માહિતી તમારા માટે ફાયદાકારક છે અને સહાયરૂપ થઈ શકે છે 1. તમારા LPG ગેસ કેનેકશન સાથે તમને (40 લાખ) રૂપિયા સુધી ઓટો ઇન્શ્યોરન્સ મેળવી શકાય છે, એટલે કે જો તમારો ગેસ સિલેન્ડર વિસ્ફોટ થાય તો તમને 40 લાખ રૂપિયા સુધી વળતર મેળવી શકો છો 2. જો તમે કોઈ કંપની દ્વારા ભેટ સ્વીકારો છો તો કોઈ પણ વ્યક્તિ લાંચ માટે ની તમારા સામે કાર્યવાહી કરી શકે છે આજકાલ લોકો ને ભેટો મોકલવાની પરંપરા કંપની ઓમાં બની રહી છે કાયદા અનુસાર સરકાર દ્વારા 2010 માં એક કાયદો બનાવ્યો હતો જો તમે કોઈ કંપની પાસે થી કોઈપણ પ્રકારની ભેટ લિયો છો તો તેને લાંચ ગણવામાં આવશે અને તમારા ઉપર કા

Why rent agreement are only for 11 months આ લેખમાં તમે જાણો શા માટે 11 મહિના માટે ભાડા નો કરાર કરવામાં આવે છેઆ પાછળ નું કારણ શું છે ?

Image
આ લેખમાં તમે જાણો શા માટે 11 મહિના માટે ભાડા નો કરાર કરવામાં આવે છેઆ પાછળ નું કારણ શું છે ? મોટા ભાગના કરાર 11 મહિના માટે કરવામાં આવે છે જેથી સ્ટેમ્પ-ડ્યુટી ના પૈસા ચૂકવવા ના પડે રજીસ્ટર એક્ટ 1908 હેઠળ જો લીઝનો સમયગાળો 12 મહિના થી વધુ હોય તો તે લીઝ કરાર નોંધણી આવશ્યક છે જો લીઝ કરાર નોંધાયેલ હોય તો પછી નોંધણી માટે ફ્રી અને સ્ટેમ્પ-ડ્યુટી નાપૈસા ચૂકવવા જરૂરી બને છે ધારો કે દિલ્હી માં 5 વર્ષ માટે સ્ટેમ્પ પેપર નો ખર્ચ એક વર્ષના ભાડાના 2% જેટલો છે અને 5 વર્ષ અને 10 વર્ષ થી વધુ અને 20 વર્ષ કરતા ઓછું વાર્ષિક ભાડું 6% છે જો સિક્યોરિટી ડીપોઝીટ કરારો અંગે કરાર હોય તો ૱1100 રજીસ્ટ્રેશન ફી પણ આપવાની થાય છે હવે જો કોઈ એક મકાન ભાડે રાખ્યું છે 2 વર્ષ દર મહિને ભાડું 20,000 અને ભાડું પ્રતિમાસ 22,000 ના બીજા વર્ષ ના પ્રથમ વર્ષે થાય છે જો સરેરાશ વાર્ષિક ભાડું 21,000*12 જેમાં 2% 5040 રૂપિયા છે જો કોઇ સુરક્ષિત ડીપોઝીટ છે તો 100 રૂપિયા ઉમેરવા પડશે ૱1100 ની નોંધણી ફ્રી ની કુલ રકમ ૱6240 છે આ ઉપરાંત વકીલ અથવા અન્ય કાગળ ધરાવતી વ્યક્તિ પાસે વિવિધ ખર્ચ હશે તેથી , આ મુજબ કરાર ની નોંધણી 08થી10 હજાર

પત્નીના મૃત્યુના ન્યાય માટે RTIથી લડત અને ડોક્ટર સામે FIR થઈ

Image

શુ તમે જાણો છો ? ખરાબ રોડ , બંધ સ્ટ્રીટલાઈટ હોય તો માનવ અધિકાર અદાલતમાં જઈ શકાય છે

Image

સંકટ મોચન યોજના કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય તો તેમને 20,000 સહાય કેવી રીતે મળે ? ક્યાંથી મળે ? લાભ કોને મળે ? ક્યાં ક્યાં પુરાવા જોઈએ ? જાણવા માટે ક્લિક કરો

Image
સંકટ મોચન યોજના ★★★ લાભ કોને મળે ★★★ BPL (0 થી 20 સ્કોર ) પરિવાર ના મુખ્ય કમાનાર સભ્ય નું કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય . અકસ્માત થી થયેલ અવસાન પછી ના 2 વર્ષ ની અંદર અરજી થયેલી હોવી જોઈએ અરજી નામંજૂર થઇ હોય તેવા સંજોગોમાં નામંજૂરી ના હુકમની તારીખ થી60 દીવસ ની સમય મર્યાદામાં જિલ્લા કલેકટર શ્રી ( એપલેટ ઓથોરિટી ) ફરી અરજી કરી શકાય ★★★   કેટલો લાભ મળે  ★★★ ૱ 20000 વીસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે ★★★  લાભ કયાંથી મળે   ★★★ ગામ વિસ્તાર માટે તાલુકા પંચાયત માંથી અને નગર પાલિકા માટે પ્રાત કચેરી માંથી ★★★  કયાં કયાં પુરાવા જોઈએ ★★★ 1.અરજદાર ની ઉંમર નો પુરાવો 2.પતિ ના મરણ નો દાખલો 3. મરણ પામનાર વ્યક્તિ ની ઉંમર નો દાખલો 4. રેશનકાર્ડ ની નકલ 5. BPL નો દાખલો 6. મામલતદાર સમક્ષ સોંગદનામું 7. વિધવા હોવા અંગે નું પ્રમાણપત્ર 8. બેંક પાસબુકની નકલ 9. આદર

માહિતી અધિકારી ના નિયમો જાણવા માટે કહી ક્લિક કરો

Right to information કાયદા ના નીયમો જાણવા માટે અહીં ક્લિક કરો

 પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો લાભ કોને મળે ? કયાંથી મળે ? કેટલો લાભ મળે ? લાભ મેળવવા માટે ક્યાં પુરાવા ની જરૂર પડે જાણવા માટે ક્લિક કરો

Image
   પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના   (આયુષ્યમન ભારત) ★★★ લાભ કોને મળે ★★★  ----> સામાજિક આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011હેઠળ નોંધાયેલા અને નીયત માપદંડો ધરાવતાં સરકારી વાર્ષિક ૱ 5.00.000(રૂપિયા પાંચ લાખ)ગામ્ય અને શહેરી વિસ્તારના પરિવારો ને અર્ધસરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય કવચ ★★★  કેટલો લાભ મળે ★★★ ● લાભાર્થીને ૱50,000 (પચાસ હજાર ) / સુધી સારવાર નો ખર્ચટેન્ડર પ્રકિયા દ્વારા નકી કરાયેલ વીમાં કંપની દ્વારા અને 50,001 થી 5,00,000( પચાસ હજાર થી લઇ ને પાંચ લાખ) સુધી નો ખર્ચે હાલની માં યોજનાના અમલીકરણ પ્રકિયા મુજબ આ યોજના હેઠળ નોંધાયેલ સરકારી અર્ધસરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે ..I ●  પ્રાથમીક સેકન્ડરી સારવાર માટે પેકેજ નિયત કરી તેના દર મુજબ સારવાર ઉપલબ્ધ રહેશે ●  સદર યોજના હેઠળ ૱ 50000/- સુધી ઇન્શ્યોરન્સ અને 50000 / થી વધુ એસ્યોરન્સ મોડેલ થી અમલીકરણ રહેશે ●  જે પરિવાર ની માસિક આવક 10000 થી ઓછી હોય ●  દેશના કોઈપણ રાજ્યમાં સારવાર કરાવી શકાશે ★★★  લાભ કયાંથી મળે ★★★ ● સરકારી , અર્ધસરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાં

Scst act કાયદા ને જાણવા માટે pdf file ડાઉનલોડ કરો

Scst act ના કાયદા ને જાણવા માટે ક્લિક કરો  ક્લિક કરો

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ

Image
Can unmarried couple stay in hotel  ? છોકરી અને છોકરા ને હોટલ માં રૂમ બુક કરી ને સાથે રહેવું તે કાનૂની છે કે ગેર-કાનૂની છે એને લઈ ને ઘણા લોકો કન્ફ્યુઝન માં રહે છે જો ભારતનો કોઈ નાગરિક18 વર્ષ થી વઘારે ઉંમર છે તો તે લોકો હોટલમાં રહી શકે છે|જો છોકરો અને છોકરી પુખ્ત હોય અને લગ્ન નથી કરેલા તો પણ તે હોટલમાં રહી શકે છે કારણ કે હવે કોર્ટે કલમ 497 સમાપ્ત કરી દીધી છે એટલા માટે પોલીસ અનૈતિક તમારાવિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકતી કારણ કે હોટલમાં પ્રેમી અને પ્રેમિકા ને સાથે રહેવું તેમની સમજૂતી છે |  હવે દેશમાં આવો કોઈ કાયદો નથી જે હોટલ માં આવા અવિવાહિત મહેમાનો નું સ્વાગત કરવા માટે રોકતો હોય અથવા આવા લોકોને રહેવાની મજૂરી ના આપતો હોઈ.. જો તમે વિવાહિત છો તો પોલીસ ડરવાની જરૂર નથી પણ જો તમે અવિવાહિત છો તો હોટલ બુક કરતા પહેલા થોડી વાતો નું ધ્યાન રાખવું જરૂરી છે જેમાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નો સામનો કરવો ન પડે || ● તમારે હોટલમાં રહેતા પહેલા આ બાબતો નું ધ્યાન રાખવુ જરૂરી છે ● 1. તમે અને તમારા સાથી ની ઉંમર 18 વર્ષ થી ઓછી ના હોવી જોઈએ 2. રહેવાના સમય દરમ્યાન તમે કોઈપણ પ્રકારના