પાલક માતા-પિતા યોજના ---------------> લાભ કોને મળે આ યોજના અંતર્ગત 0 થી 18 વર્ષની વયના અનાથ બાળકોના પાલક માતા-પિતા ને તથા જે બાળકોના માતા પિતા પૈકી પિતા મુત્યુ પામેલ હોય અને માતા એ બીજા લગ્ન કરેલ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે, ધોરણ 10 નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપમેળે તૈયારી કરી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપતા રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા જો બોર્ડની પરીક્ષા નું ફ્રોમ ભરેલ હોય તેવા 18 વર્ષ સુધીના રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે -----------> કેટલો લાભ મળે ૱3000 ની માસિક સહાય સારસંભાળ રાખતા માતા-પિતાને ચુકવવામાં આવે છે ----------------> લાભ કયાંથી મળે આ યોજનાના ફ્રોમ જે તે જિલ્લા બાળસુરક્ષા અધિકારી ની કચેરી એથી મળશે. આ યોજનાનો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુપ્રીટેન્ડર અને જિલ્લા વિભાગ તરફથી થાય છે સહાય મજૂર થયા બાદ અરજદારે બેંકમાં બાળકના નામે સાથેનું સંયુક્ત નામનું એકાઉન્ટ ખોલવાનું રેહશે ---------------> કયા કયા પુરાવા જોઇએ 1. ઉંમરનો દાખલો - બાળકના ઉમરના દાખલા માટે જન્મનો દાખલો ...
આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકો ને લોકશાહી પ્રાણલી માં કેટલાંક બંધારણીય અધિકારો મળે છે દરેક નાગરિક ને તેના કાયદાકીય અધિકારો જાણવાં ની જરૂર છે શિક્ષણ અને જાગરૂકતાના અભાવ ને લીધે, ઘણા નાગરિક પોતાના કાનૂની અધિકારને જાણતા નથી જેના કારણે એમને પજવણી અને ભષ્ટાચાર નો ભોગ બને છે આ લેખ માં અમે તમને તમારા અધિકારો અને કાયદાના નિયમોજણાવી રહ્યા છીએ જેની માહિતી તમારા માટે ફાયદાકારક છે અને સહાયરૂપ થઈ શકે છે 1. તમારા LPG ગેસ કેનેકશન સાથે તમને (40 લાખ) રૂપિયા સુધી ઓટો ઇન્શ્યોરન્સ મેળવી શકાય છે, એટલે કે જો તમારો ગેસ સિલેન્ડર વિસ્ફોટ થાય તો તમને 40 લાખ રૂપિયા સુધી વળતર મેળવી શકો છો 2. જો તમે કોઈ કંપની દ્વારા ભેટ સ્વીકારો છો તો કોઈ પણ વ્યક્તિ લાંચ માટે ની તમારા સામે કાર્યવાહી કરી શકે છે આજકાલ લોકો ને ભેટો મોકલવાની પરંપરા કંપની ઓમાં બની રહી છે કાયદા અનુસાર સરકાર દ્વારા 2010 માં એક કાયદો બનાવ્યો હતો જો તમે કોઈ કંપની પાસે થી કોઈપણ પ્રકારની ભેટ લિયો છો તો તેને લાંચ ગણવામાં આવશે અને તમારા ઉપર કા...
Comments
Post a Comment