એવા કાનૂન જેના વિષે 90% લોકો નથી જાણતાં જ્યારે એના ઉપર દંડ લાગે ત્યારે ખબર પડે છે 1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને મોટરવાહન અધિનિયમ કલમ 66/192ના અનુસાર 5000 રૂપિયા દંડ થઈ શકે છે કલમ 66/192 હેઠળ થયેલ દંડ લાયન્સકૉર્ટ માંથી જ પાછુ મળશે || 2. Crpc વિભાગ 4D ના હેઠળ જો કોઈ પણ કિસ્સામાં પોલીસે તમારી ધરપકડ છેઅને પોલીસ તમને પૂછપરછ કરવા માંગે છે તો તમે તમારા વકીલ ને આવવા માટે રાહ જોઈ શકો છો તમારે પોલીસ ને કાંઈ કહેવાની કે બતાવાની જરૂર નથી... 3. પોલીસ ને FIR (ફરિયાદ) લખવી જરૂરી છે જો પોલીસ ફરિયાદ લખવા માટે ઇન્કારકરે તો તમે CRPC સેકશન 156(3) ના અનુસાર ડિસ્ટિકટ મેજિસ્ટ્રેટ ને ફરિયાદ કરી શકો છો તેઓ ફરિયાદ દાખલ કરવા માટે તેમને આદેશ આપશે | ડિસ્ટિકેટ મેજિસ્ટ્રેટ 24×7 ઉપલબ્ધ છે | એક બેલ લેવા માટે ઉપયોગી છે રવિવાર છે કે શનિવાર ના બહાના નથી ચાલતા 4 live in relationship ગેર-કાયદેસર નથી || સુપ્રીમ કોર્ટ live in relationship નેલગ્ન સમાન માને છે
સ્વ બચાવ માટે ના અધિકારો સ્વ બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ 106 ને સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે 1 IPC ની કલમ 103 અને 104 ના અનુસાર રાત્રે ઘરમાં લૂંટ આગજની ચોરી કે એવી કોઈ પરિસ્થિતિમાં જીવન ને ભય હોય તો હુમલો કરનાર વિરુદ્ધ ની હત્યા કરી નાંખવી તે ખૂન કહેવામાં આવશે નહીં 2 જો કોઈ સ્ત્રી કે કોઈ છોકરી ને અહેસાસ થાય છે કે કોઈ એના ઉપર હુમલો કરવાનો તો તે આત્મસુરક્ષા માટે તે વ્યક્તિ ની હત્યા પણ કરી શકે છે કોર્ટે તેને ખૂન ગણશે નહીં 3 જો કોઈ સ્ત્રી પર બળાત્કાર ની કોશિશ દરમ્યાન કોઈ પુરુષ ને ઇજાગ્રસ્ત કરે છે અથવા હુમલો કરે છે અને તે વ્યક્તિ નું મૃત્યુ થઈ જાય છે તો તે ખૂન નથી આત્મસુરક્ષા કહેવામાં આવશે 4 જો કોઈ વ્યક્તિ નું અપાહરણ થઈ ગયું છે તો તે વ્યક્તિ આત્મસુરક્ષા માટે તેમના કિડનેપર ઉપર હુમલો કરી શકે છે| જો તે હુમલા દરમ્યાન અપાહરણ કરનાર ગેંગ માંથી કોઈ નુ મુત્યુ થઈ જ
સંકટ મોચન યોજના ★★★ લાભ કોને મળે ★★★ BPL (0 થી 20 સ્કોર ) પરિવાર ના મુખ્ય કમાનાર સભ્ય નું કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય . અકસ્માત થી થયેલ અવસાન પછી ના 2 વર્ષ ની અંદર અરજી થયેલી હોવી જોઈએ અરજી નામંજૂર થઇ હોય તેવા સંજોગોમાં નામંજૂરી ના હુકમની તારીખ થી60 દીવસ ની સમય મર્યાદામાં જિલ્લા કલેકટર શ્રી ( એપલેટ ઓથોરિટી ) ફરી અરજી કરી શકાય ★★★ કેટલો લાભ મળે ★★★ ૱ 20000 વીસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે ★★★ લાભ કયાંથી મળે ★★★ ગામ વિસ્તાર માટે તાલુકા પંચાયત માંથી અને નગર પાલિકા માટે પ્રાત કચેરી માંથી ★★★ કયાં કયાં પુરાવા જોઈએ ★★★ 1.અરજદાર ની ઉંમર નો પુરાવો 2.પતિ ના મરણ નો દાખલો 3. મરણ પામનાર વ્યક્તિ ની ઉંમર નો દાખલો 4. રેશનકાર્ડ ની નકલ 5. BPL નો દાખલો 6. મામલતદાર સમક્ષ સોંગદનામું 7. વિધવા હોવા અંગે નું પ્રમાણપત્ર 8. બેંક પાસબુકની નકલ 9. આદર
Comments
Post a Comment