આ લેખમાં અમે તમને જણવાંશુ ડો. આંબેડકર આવાસ યોજના વિશે આ યોજના જાણવા માટે અહીં ક્લિક કરો


ડો. આંબેડકર આવાસ યોજના

------------------> લાભ કોને મળે 

● અનુસૂચિત જાતિ- લાભાર્થી પાસે પ્લોટ હોવો જોઈએ

● ગામ એજન્સી દ્વારા કરેલ BPL યાદી મુજબ.

-------------------> કેટલો લાભ મળે
કુલ સહાય  ૱1,20,000 ગામ્ય વિસ્તારમાં
સહાય ચૂકવાની પદ્ધતિ


પ્રથમ હપ્તો ૱ 40,000 ( વહીવટ મંજુરી ના હુકમ સાથે )
બીજો હપ્ત ૱ 60,000 ( લીન્ટલ લેવલે પોહચ્યાં બાદ )
ત્રીજો હપ્તો ૱ 20,000 ( શોચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેલ )

-----------------------> લાભ ક્યાંથી મળે
નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ કચેરી

------------------------> કયા કયા પુરાવા જોઈએ
1. આવકનો દાખલો
2. જાતિ નો દાખલો
3. રેશનકાર્ડ ની નકલ
4. સંયુક્ત ફોટો ( જો પતિ-પત્ની બંને હોય તો )
5. ચૂંટણીકાર્ડ ની નકલ
6. આકારણી પત્રક
7. બાંધકામ ની રજા ચીઠ્ઠી
8. વેરા ભર્યો ની પહોંચ
9. આધારકાર્ડ ની નકલ
10. બેંક પાસબુક ની નકલ

Comments

Popular posts from this blog

આ લેખમાં અમે તમને જણાવશું જે બાળકો ના માતા-પિતા નું મુત્યુ થયું હોય તેના માટે પાલક માતા પિતા યોજના વિષે જાણવા માટે અહીં ક્લિક કરો

આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકો ને લોકશાહી પ્રાણલી માં કેટલાંક બંધારણીય અધિકારો મળે છે દરેક નાગરિક ને તેના કાયદાકીય અધિકારો જાણવાં ની જરૂર છે શિક્ષણ અને જાગરૂકતાના અભાવ ને લીધે, ઘણા નાગરિક પોતાના કાનૂની અધિકારને જાણતા નથી જેના કારણે એમને પજવણી અને ભષ્ટાચાર નો ભોગ બને છે આ લેખ માં અમે તમને તમારા અધિકારો અને કાયદાના નિયમોજણાવી રહ્યા છીએ જેની માહિતી તમારા માટે ફાયદાકારક છે અને સહાયરૂપ થઈ શકે છે