સંકટ મોચન યોજના કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય તો તેમને 20,000 સહાય કેવી રીતે મળે ? ક્યાંથી મળે ? લાભ કોને મળે ? ક્યાં ક્યાં પુરાવા જોઈએ ? જાણવા માટે ક્લિક કરો


સંકટ મોચન યોજના

★★★ લાભ કોને મળે ★★★


BPL (0 થી 20 સ્કોર ) પરિવાર ના મુખ્ય કમાનાર સભ્ય નું કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય . અકસ્માત થી થયેલ અવસાન પછી ના 2 વર્ષ ની અંદર અરજી થયેલી

હોવી જોઈએ અરજી નામંજૂર થઇ હોય તેવા સંજોગોમાં નામંજૂરી ના હુકમની તારીખ થી60 દીવસ ની સમય મર્યાદામાં જિલ્લા કલેકટર શ્રી ( એપલેટ ઓથોરિટી ) ફરી અરજી કરી
શકાય


★★★   કેટલો લાભ મળે  ★★★


૱ 20000 વીસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે


★★★  લાભ કયાંથી મળે   ★★★

ગામ વિસ્તાર માટે તાલુકા પંચાયત માંથી અને
નગર પાલિકા માટે પ્રાત કચેરી માંથી

★★★  કયાં કયાં પુરાવા જોઈએ ★★★


1.અરજદાર ની ઉંમર નો પુરાવો
2.પતિ ના મરણ નો દાખલો
3. મરણ પામનાર વ્યક્તિ ની ઉંમર નો દાખલો
4. રેશનકાર્ડ ની નકલ
5. BPL નો દાખલો
6. મામલતદાર સમક્ષ સોંગદનામું
7. વિધવા હોવા અંગે નું પ્રમાણપત્ર
8. બેંક પાસબુકની નકલ
9. આદર

Comments

Popular posts from this blog

1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને

સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે