સંકટ મોચન યોજના કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય તો તેમને 20,000 સહાય કેવી રીતે મળે ? ક્યાંથી મળે ? લાભ કોને મળે ? ક્યાં ક્યાં પુરાવા જોઈએ ? જાણવા માટે ક્લિક કરો


સંકટ મોચન યોજના

★★★ લાભ કોને મળે ★★★


BPL (0 થી 20 સ્કોર ) પરિવાર ના મુખ્ય કમાનાર સભ્ય નું કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય . અકસ્માત થી થયેલ અવસાન પછી ના 2 વર્ષ ની અંદર અરજી થયેલી

હોવી જોઈએ અરજી નામંજૂર થઇ હોય તેવા સંજોગોમાં નામંજૂરી ના હુકમની તારીખ થી60 દીવસ ની સમય મર્યાદામાં જિલ્લા કલેકટર શ્રી ( એપલેટ ઓથોરિટી ) ફરી અરજી કરી
શકાય


★★★   કેટલો લાભ મળે  ★★★


૱ 20000 વીસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે


★★★  લાભ કયાંથી મળે   ★★★

ગામ વિસ્તાર માટે તાલુકા પંચાયત માંથી અને
નગર પાલિકા માટે પ્રાત કચેરી માંથી

★★★  કયાં કયાં પુરાવા જોઈએ ★★★


1.અરજદાર ની ઉંમર નો પુરાવો
2.પતિ ના મરણ નો દાખલો
3. મરણ પામનાર વ્યક્તિ ની ઉંમર નો દાખલો
4. રેશનકાર્ડ ની નકલ
5. BPL નો દાખલો
6. મામલતદાર સમક્ષ સોંગદનામું
7. વિધવા હોવા અંગે નું પ્રમાણપત્ર
8. બેંક પાસબુકની નકલ
9. આદર

Comments

Popular posts from this blog

આ લેખમાં અમે તમને જણાવશું જે બાળકો ના માતા-પિતા નું મુત્યુ થયું હોય તેના માટે પાલક માતા પિતા યોજના વિષે જાણવા માટે અહીં ક્લિક કરો

આ લેખમાં અમે તમને જણવાંશુ ડો. આંબેડકર આવાસ યોજના વિશે આ યોજના જાણવા માટે અહીં ક્લિક કરો

આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકો ને લોકશાહી પ્રાણલી માં કેટલાંક બંધારણીય અધિકારો મળે છે દરેક નાગરિક ને તેના કાયદાકીય અધિકારો જાણવાં ની જરૂર છે શિક્ષણ અને જાગરૂકતાના અભાવ ને લીધે, ઘણા નાગરિક પોતાના કાનૂની અધિકારને જાણતા નથી જેના કારણે એમને પજવણી અને ભષ્ટાચાર નો ભોગ બને છે આ લેખ માં અમે તમને તમારા અધિકારો અને કાયદાના નિયમોજણાવી રહ્યા છીએ જેની માહિતી તમારા માટે ફાયદાકારક છે અને સહાયરૂપ થઈ શકે છે