સંકટ મોચન યોજના કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય તો તેમને 20,000 સહાય કેવી રીતે મળે ? ક્યાંથી મળે ? લાભ કોને મળે ? ક્યાં ક્યાં પુરાવા જોઈએ ? જાણવા માટે ક્લિક કરો
સંકટ મોચન યોજના
★★★ લાભ કોને મળે ★★★
BPL (0 થી 20 સ્કોર ) પરિવાર ના મુખ્ય કમાનાર સભ્ય નું કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય . અકસ્માત થી થયેલ અવસાન પછી ના 2 વર્ષ ની અંદર અરજી થયેલી
હોવી જોઈએ અરજી નામંજૂર થઇ હોય તેવા સંજોગોમાં નામંજૂરી ના હુકમની તારીખ થી60 દીવસ ની સમય મર્યાદામાં જિલ્લા કલેકટર શ્રી ( એપલેટ ઓથોરિટી ) ફરી અરજી કરી
શકાય
★★★ કેટલો લાભ મળે ★★★
૱ 20000 વીસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે
★★★ લાભ કયાંથી મળે ★★★
ગામ વિસ્તાર માટે તાલુકા પંચાયત માંથી અને
નગર પાલિકા માટે પ્રાત કચેરી માંથી
★★★ કયાં કયાં પુરાવા જોઈએ ★★★
1.અરજદાર ની ઉંમર નો પુરાવો
2.પતિ ના મરણ નો દાખલો
3. મરણ પામનાર વ્યક્તિ ની ઉંમર નો દાખલો
4. રેશનકાર્ડ ની નકલ
5. BPL નો દાખલો
6. મામલતદાર સમક્ષ સોંગદનામું
7. વિધવા હોવા અંગે નું પ્રમાણપત્ર
8. બેંક પાસબુકની નકલ
9. આદર
Comments
Post a Comment