પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો લાભ કોને મળે ? કયાંથી મળે ? કેટલો લાભ મળે ? લાભ મેળવવા માટે ક્યાં પુરાવા ની જરૂર પડે જાણવા માટે ક્લિક કરો
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
(આયુષ્યમન ભારત)
★★★ લાભ કોને મળે ★★★
----> સામાજિક આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011હેઠળ નોંધાયેલા અને નીયત માપદંડો ધરાવતાં સરકારી વાર્ષિક ૱ 5.00.000(રૂપિયા પાંચ લાખ)ગામ્ય અને શહેરી વિસ્તારના પરિવારો ને અર્ધસરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય કવચ
★★★ કેટલો લાભ મળે ★★★
● લાભાર્થીને ૱50,000 (પચાસ હજાર ) / સુધી સારવાર નો ખર્ચટેન્ડર પ્રકિયા દ્વારા નકી કરાયેલ વીમાં કંપની દ્વારા અને 50,001 થી 5,00,000( પચાસ હજાર થી લઇ ને પાંચ લાખ) સુધી નો ખર્ચે હાલની માં યોજનાના અમલીકરણ પ્રકિયા મુજબ આ યોજના હેઠળ નોંધાયેલ સરકારી અર્ધસરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે ..I
● પ્રાથમીક સેકન્ડરી સારવાર માટે પેકેજ નિયત કરી તેના દર મુજબ સારવાર ઉપલબ્ધ રહેશે
● સદર યોજના હેઠળ ૱ 50000/- સુધી ઇન્શ્યોરન્સ અને 50000 / થી વધુ એસ્યોરન્સ મોડેલ થી અમલીકરણ રહેશે
● જે પરિવાર ની માસિક આવક 10000 થી ઓછી હોય
● દેશના કોઈપણ રાજ્યમાં સારવાર કરાવી શકાશે
★★★ લાભ કયાંથી મળે ★★★
● સરકારી , અર્ધસરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાંથી
★★★ ક્યાં ક્યાં પૂરાવા જોઈ ★★★
● આધારકાર્ડ અથવા કોઈપણ સરકારી ઓળખપત્ર હોસ્પિટલમાં ભરતી થતીવખતે સાથે રાખવું
ફોન નંબર 1455 અને 1800111565
Comments
Post a Comment