આ લેખ અમે તમને જણાવશુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના
----------> લાભ કોને મળે
BPL લાભાર્થી અનુસૂચિત જાતી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ પાત્રતા ધરાવતા અને AECC-11 માં સમાવેશ થયેલ ગ્રામીણ વિસ્તારના લાભાર્થી ને ૱1,20,000 ની સહાય મળવા પાત્ર છે
---------> કેટલો લાભ મળે
● કલ સહાય
1. પ્રથમ હપ્તો ૱30,000 ( આવાસ મજુરીના હુકમ સાથે )
2. બીજો હપ્તો. ૱50.000 ( આવાસ નું બાંધકામ વિન્ડોસીલ )
3. ત્રીજો હપ્તો ૱40,000 ( શોચાલય સહિત આવાસ બાંધકામ પૂર્ણ થયેલ )
------------> લાભ ક્યાંથી મળે
● ગ્રામ સેવક દ્વારા તાલુકા પંચાયત વિભાગ તરફથી અરજી કરાવવી
● તાલુકા પંચાયત કચેરી
-------------> કયા કયા પુરાવા જોઈએ
1. આવક નો દાખલો
2. જાતિ નો દાખલો
3. બેંક પાસબુકની નકલ
4. આધારકાર્ડની નકલ
5. રેશનકાર્ડની નકલ
6. BPL નો દાખલો
7. જમીનની 7-12 ની નકલ હોય તો
8. પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા
9. ઘરથાળનો પ્લોટ
10. આકરણી
11. બાંધકામ રજાચિઠ્ઠી
Comments
Post a Comment