આ લેખ અમે તમને જણાવશુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


પ્રધાનમંત્રી આવાસ યોજના





----------> લાભ કોને મળે



BPL લાભાર્થી અનુસૂચિત જાતી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ પાત્રતા ધરાવતા અને AECC-11 માં સમાવેશ થયેલ ગ્રામીણ વિસ્તારના લાભાર્થી ને ૱1,20,000 ની સહાય મળવા પાત્ર છે


---------> કેટલો લાભ મળે


● કલ સહાય

1. પ્રથમ હપ્તો   ૱30,000 ( આવાસ મજુરીના હુકમ સાથે )

2. બીજો હપ્તો. ૱50.000 ( આવાસ નું બાંધકામ વિન્ડોસીલ )

3. ત્રીજો હપ્તો  ૱40,000 ( શોચાલય સહિત આવાસ બાંધકામ પૂર્ણ  થયેલ )

------------> લાભ ક્યાંથી મળે



● ગ્રામ સેવક દ્વારા તાલુકા પંચાયત વિભાગ તરફથી અરજી કરાવવી

● તાલુકા પંચાયત કચેરી


-------------> કયા કયા પુરાવા જોઈએ


1. આવક નો દાખલો
2. જાતિ નો દાખલો
3. બેંક પાસબુકની નકલ
4. આધારકાર્ડની નકલ
5. રેશનકાર્ડની નકલ
6. BPL નો દાખલો
7. જમીનની 7-12 ની નકલ હોય તો
8. પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા
9. ઘરથાળનો પ્લોટ
10. આકરણી
11. બાંધકામ રજાચિઠ્ઠી

Comments

Popular posts from this blog

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ

સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે

આ લેખમાં અમે તમને જણવાંશુ ડો. આંબેડકર આવાસ યોજના વિશે આ યોજના જાણવા માટે અહીં ક્લિક કરો