આ લેખ અમે તમને જણાવશુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


પ્રધાનમંત્રી આવાસ યોજના





----------> લાભ કોને મળે



BPL લાભાર્થી અનુસૂચિત જાતી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ પાત્રતા ધરાવતા અને AECC-11 માં સમાવેશ થયેલ ગ્રામીણ વિસ્તારના લાભાર્થી ને ૱1,20,000 ની સહાય મળવા પાત્ર છે


---------> કેટલો લાભ મળે


● કલ સહાય

1. પ્રથમ હપ્તો   ૱30,000 ( આવાસ મજુરીના હુકમ સાથે )

2. બીજો હપ્તો. ૱50.000 ( આવાસ નું બાંધકામ વિન્ડોસીલ )

3. ત્રીજો હપ્તો  ૱40,000 ( શોચાલય સહિત આવાસ બાંધકામ પૂર્ણ  થયેલ )

------------> લાભ ક્યાંથી મળે



● ગ્રામ સેવક દ્વારા તાલુકા પંચાયત વિભાગ તરફથી અરજી કરાવવી

● તાલુકા પંચાયત કચેરી


-------------> કયા કયા પુરાવા જોઈએ


1. આવક નો દાખલો
2. જાતિ નો દાખલો
3. બેંક પાસબુકની નકલ
4. આધારકાર્ડની નકલ
5. રેશનકાર્ડની નકલ
6. BPL નો દાખલો
7. જમીનની 7-12 ની નકલ હોય તો
8. પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા
9. ઘરથાળનો પ્લોટ
10. આકરણી
11. બાંધકામ રજાચિઠ્ઠી

Comments

Popular posts from this blog

આ લેખમાં અમે તમને જણાવશું જે બાળકો ના માતા-પિતા નું મુત્યુ થયું હોય તેના માટે પાલક માતા પિતા યોજના વિષે જાણવા માટે અહીં ક્લિક કરો

આ લેખમાં અમે તમને જણવાંશુ ડો. આંબેડકર આવાસ યોજના વિશે આ યોજના જાણવા માટે અહીં ક્લિક કરો

આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકો ને લોકશાહી પ્રાણલી માં કેટલાંક બંધારણીય અધિકારો મળે છે દરેક નાગરિક ને તેના કાયદાકીય અધિકારો જાણવાં ની જરૂર છે શિક્ષણ અને જાગરૂકતાના અભાવ ને લીધે, ઘણા નાગરિક પોતાના કાનૂની અધિકારને જાણતા નથી જેના કારણે એમને પજવણી અને ભષ્ટાચાર નો ભોગ બને છે આ લેખ માં અમે તમને તમારા અધિકારો અને કાયદાના નિયમોજણાવી રહ્યા છીએ જેની માહિતી તમારા માટે ફાયદાકારક છે અને સહાયરૂપ થઈ શકે છે